જમ્મુ યુનિવર્સિટીમાં જિન્ના સંબંધિત વિષયો હટાવવાની ભલામણ:લઘુમતીઓના નેતા ગણાવ્યા; નવા અભ્યાસક્રમમાં જિન્ના, સર સૈયદ અને ઇકબાલને ઉમેર્યા હતા
જમ્મુ યુનિવર્સિટીમાં એમએ પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાંથી મોહમ્મદ અલી ઝીણા, સર સૈયદ અહેમદ ખાન અને મોહમ્મદ ઇકબાલ સંબંધિત વિષયો હટાવવાની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ વિભાગીય બાબતોની સમિતિ (DAC) દ્વારા કરવામાં આવી છે. હવે આ અંગેનો અંતિમ નિર્ણય 24 માર્ચે બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકમાં લેવાશે. યુનિવર્સિટી અનુસાર, 22 માર્ચે HOD ઓફિસમાં DACની બેઠક યોજાઈ હતી. તેમાં વન-યર અને ટુ-યર એમએ પોલિટિકલ સાયન્સ પ્રોગ્રામના અભ્યાસક્રમ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સર્વસંમતિથી ઝીણા, સર સૈયદ અને ઇક...
ഉറവിടം: Divya Bhaskar
Divya Bhaskar ൽ മുഴുവൻ ലേഖനം വായിക്കുക →